ગુલાબ ના ફૂલ નો આ એક ઉપાય આજેજ કરી નાખો કરોડપતિ લોકો ની લિસ્ટ માં તમારું નામ જોડાઈ જશે… પૈસા નો ઢગલો થઈ જશે ઘરમાં

Posted by

અમીર લોકોમાં થવા લાગશે તમારી ગણતરી, ગુલાબના ફૂલના આ ઉપાય બનાવી દેશે ધનવાન

 

જ્યોતિષ શાસ્ત્રમાં ગુલાબના ફૂલના ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જે તમારી કિસ્મત ચમકાવી શકે છે. ગુલાબ સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવાથી દરેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

 

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. જે લોકો આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમના માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક છે ગુલાબના ફૂલનો ઉપાય.

 

ગુલાબના ફૂલના આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે. ગુલાબનું ફૂલ પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં તેમના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે ગુલાબના ફૂલના અનેક ઉપાય કરવાથી ફાયદો થશે.

 

  • જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો અને ક્યાંયથી પૈસા આવવાનો કોઈ રસ્તો નથી તો ગુલાબનું ફૂલ તમારું નસીબ ચમકાવી શકે છે. તેના માટે સાંજે આરતીના સમયે એક ગુલાબના ફૂલમાં કપૂર નાખીને તેને સળગાવીને મા ભગવતીને અર્પણ કરો. ટૂંક સમયમાં આર્થિક તંગી દૂર થશે.

 

  • શુક્રવારે એક પાનમાં પાંચ ગુલાબની પાંખડીઓ રાખીને આ પાન મા દુર્ગાને અર્પણ કરો. ટૂંક સમયમાં ક્યાંકથી પૈસા આવવા લાગશે.

 

  • દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં જઈને લાલ ગુલાબ ચઢાવો. આ રીતે સતત 11 શુક્રવાર કરવાથી ધનના નવા સ્ત્રોત બનવા લાગે છે અને આવક વધે છે.

 

મનની ઈચ્છા પુરી કરવા માટે 
જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો શનિવારે હનુમાનજીને સિંદૂર અને તેલ મિક્સ કરીને ચઢાવો. આ પછી તેમને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો. મગના લાડુનો ભોગ ચઢાવો અને આ પ્રસાદને અન્ય લોકોમાં વહેંચી દો. 7 શનિવાર સુધી સતત આ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે.

 

સારી નોકરી માટે
શનિવાર અને મંગળવારે સવારે ઘરેથી ઉઘાડા પગે હનુમાનજીના મંદિરે જાઓ અને તેમને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો. સતત 40 દિવસ સુધી આમ કરવાથી સારી નોકરી મળવાની સંભાવના બને છે. બીજી તરફ જો નોકરીમાં કોઈ સમસ્યા હોય તો આ ઉપાયો કરવાથી તે દૂર થઈ જાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *